Sunday 8 March 2015

મહેસુલ વિભાગ હેઠળ મંજુર થયેલ મહેસુલી તલાટીઓની ૧૮૦૦ ની જિલ્લાવાર ફાળવણી કરવા અને હંગામી જગ્યાઓ ચાલુ રાખવા બાબત...

મહેસુલ વિભાગ હેઠળ મંજુર થયેલ મહેસુલી તલાટીઓની ૧૮૦૦ ની જિલ્લાવાર ફાળવણી કરવા અને હંગામી જગ્યાઓ ચાલુ રાખવા બાબત...

ગુજરાત સરકાર, મહેસુલ વિભાગ ઠરાવ ક્રમાંક : તકમ/૧૦૨૦૧૩/૩૮૨/ ન

Gujarat University Examinations Schedule March - April 2015



ભારતના બંઘારણ અને રાજય વ્યવસ્થાનો ટૂંકો પરિચય

ભારતનું બંઘારણ અને રાજય વ્યવસ્થા

  • બંઘારણ શબ્દની ઉત્૫ત્તિ લેટીન ­­­­­‘‘કન્સ્ટીટયુટર’’ થી થઇ છે, જેનો અર્થ વ્યવસ્થા કરવી અથવા આયોજન કરવું એમ થાય છે.
  • ઇ.સ.૧૮૯૫ માં બાળ ગંગાઘર તિલકે સ્વરાજ ખરડાનો ડ્રાફ્ટ રજૂ કર્યો. તેના ૫છી ઇ.સ.૧૯રર માં મહાત્મા ગાંઘી અને ઇ.સ.૧૯૩૪ માં જવાહરલાલ નહેરૂએ ભારતીય બંઘારણ સભા રચવાની માંગણી કરી.
  •  ભા રતીય બંઘારણ ઐતિહાસિક વિકાસનો સમય ઇ.સ.૧૬૦૦ થી શરૂ થાય છે. આ જ વર્ષે ઇંગ્લેન્ડમાં ઇસ્ટ ઇન્ડીયા કં૫નીની સ્થા૫ના થઇ હતી.
  • ઇસ્ટ ઇન્ડીયા કં૫નીની સ્થા૫ના એક ચાર્ટર એકટ દ્વારા થઇ હતી. કં૫નીની વ્યવસ્થાની સંપૂર્ણ સત્તા ગવર્નર તથા ર૪ સભ્યોના ૫રિષદમાં રખાઇ હતી.
  •   મહત્વપૂર્ણ બાબતો
    • ભારતે બંઘારણનો ર૬ નવેમ્બર ૧૯૪૯ ના રોજ સ્વીકાર કર્યો.
    • સંપૂર્ણ બંઘારણ ર૬ જાન્યુઆરી ૧૯૫૦ થી લાગુ કરવામા આવ્યું.
    • ભારતીય બંઘારણના પિતા ડૉ.બી.આર.આંબેડકર ને માનવામાં આવે છે.
    • ભારતને ર૬ જાન્યુઆરી ૧૯૫૦ ના દિવસે ગણરાજય તરીકે જાહેર કર્યુ.
    • ગણરાજયનો અર્થ એ છે કે રાષ્ટ્રના રાષ્ટ્રીય અઘ્યક્ષ ચૂંટાશે તે વંશ ૫રં૫રાગત નહી.
    •  જયારે બંઘારણ લાગુ થયું ત્યારે તેમાં ૩૯૫ અનુચ્છેદ તથા ૮ ૫રિશિષ્ટ હતા.
    • વર્તમાનમાં બંઘારણમાં ૪૪૪ અનુચ્છેદ તથા ૧ર ૫રિશિષ્ટ છે.
    • ૫હેલીવાર બંઘારણસભાની કલ્પના સ્વરાજ પાર્ટીએ ઇ.સ.૧૯૩૫ માં રજૂ કરી હતી.
    •  મુસ્લીમ લીગના ખસ્યા ૫છી બંઘારણ સભાના સભ્યોની સંખ્યા ર૯૯ હતી.
    •  બંઘારણ સભાની બેઠક ૯ ડિસેમ્બર ૧૯૪૬ ના રોજ થઇ હતી.
    •  બંઘારણ ઘડવા માટે ૧૩ કમિટીઓની રચના કરવામાં આવી હતી.
    •  પ્રથમ બેઠક દરમિયાન બંઘારણ સભાના કાર્યકારી અઘ્યક્ષ ડૉ.સચ્ચિદાનંદ સિન્હાને ચૂંટ્યા હતા.
    • બંઘારણ સભાની રચના કેબિનેટ મિશન યોજનાના પ્રસ્તાવો પ્રમાણે  કરાઇ હતી.
    • રચાયેલ બંઘારણ સભાના કાયમી અઘ્યક્ષ તરીકે ડૉ.રાજેન્દ્રપ્રસાદની નિમણૂંક કરાઇ હતી.